Shri Yamunajina 108 Naam Samputi Paath Saathe

10.00

and the recitation of the Shri Yamunashtak

Description

આ પુસ્તક ૩૨ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીયમુનાજીનું સુંદર ચિત્રજી મૂકવામાં આવેલ છે.
આ પુસ્તકમાં શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીહરિરાય મહાપ્રભુ કૃત શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી (અર્થ સાથે), શ્રીયમુના કવચ (અર્થ સાથે), શ્રીયમુનાજીની આરતી તેમજ પુષ્ટિમાર્ગીય જપ-પાઠ પ્રયોગનું સંકલન કરવામાં આવેલ છે.
આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે. ભગવદ્નામ પ્રચારાથે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ માટે ઉમ છે.

Additional information

Weight 20 g
Dimensions 5.25 × 4.25 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Shri Yamunajina 108 Naam Samputi Paath Saathe”

1 2 3 4 5

SKU: 67
View cart