Shri Sudarshan Kavach Book
₹10.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તક ૪૮ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીનાથજીનું સુદર્શન સ્વરૂપનું સુંદર કલર ચિત્રજી મૂકવામાં આવેલ છે. આ પુસ્તકમાં શ્રીસુદર્શન કવચ, શ્રીનારાયણ કવચ તથા શ્રીયમુના કવચ અર્થ સાથે આપવામાં આવેલા છે. શ્રીસુદર્શન કવચ સાથે શ્રીસુદર્શન યંત્રનું ચિત્રજી પણ આપવામાં આવેલ છે.
આ પુસ્તક કવચના પાઠ કરવા માટે ઉપયોગી છે.
Index
Additional information
Additional information
Weight | 25 g |
---|---|
Dimensions | 4.5 × 3.5 in |
Reviews
There are no reviews yet.