Pushtimargiya Dhol-Pad Sangrah (Part 3)

100.00

Description

આ પુસ્તક ૨૪૦ પેઈજનું છે. યુગલ સ્વરૂપનું નયનરમ્ય રંગીન ચિત્રજી ટાઈટલ ઉપર મૂકવામાં આવેલ છે. જેમાં અલગ અલગ ૨૨ વિભાગોમાં ૨૮૦ ધોળ-પદનું સંકલન કરવામાં આવેલ છે. નિત્યનિયમ, શ્રીયમુનાજીના ધોળ-પદ, શ્રીનાથજીના ધોળ-પદ, શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ધોળ-પદ, હાલરડાં તથા પલનાના ધોળ-પદ, ભોજન થાળના ધોળપદ, આરતીના ધોળ-પદ, શ્રીમહાપ્રભુજી અને વલ્લભવંશના ધોળ-પદ, બાળલીલાના ધોળ-પદ, વિવિધ લીલાના ધોળ-પદ, દાણલીલાના ધોળ-પદ, હિંડોળાના ધોળ-પદ, નવવિલાસના ધોળ-પદ, મોરલી તથા રાસના ધોળ-પદ, ગૌચારણ લીલાના ધોળ-પદ, વિવાહ ખેલના ધોળ-પદ, પનઘટના ધોળ-પદ, હોળી ખેલ રસિયાના ધોળ-પદ, ગરબીના ધોળ-૫દ, વિરહ-વિનંતી-દીનતા-આશ્રયના ધોળ-પદ, વ્રજ પરિક્રમાના ધોળ-પદ તેમજ અન્ય ધોળ-પદ અને વચનામૃતનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જે તે વિભાગની શરૂઆતમાં જે તે વિભાગને અનુરૂપ સિંગલ કલરનું ચિત્રજી મૂકવામાં આવેલ છે. આ પુસ્તક મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.

Additional information

Weight 200 g
Dimensions 7 × 4.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Pushtimargiya Dhol-Pad Sangrah (Part 3)”

1 of 5 stars 2 of 5 stars 3 of 5 stars 4 of 5 stars 5 of 5 stars

SKU: 21
View cart